Sunday, October 9, 2016
Video : Wahhabi mufti says that some verses of holy Quran were revealed because of Umar ibn Khattab
...
Thursday, June 30, 2016
Tuesday, June 28, 2016
શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝમાંથી છે જે રમઝાન મહીનાની રાત્રીમાં તેઓ બાજમાઅત અંદાજે વીસ (20) રકાત રોજ પઢે છે.
તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાય પ્રવર્તે છે:
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અને અબુ બક્ર અને ઉમરની ખિલાફતના શરૂઆતના સમયમાં તરાવીહ પ્રચલિત ન હતી.
તરાવીહ બિદઅત છે.
મુસ્તહબ નમાઝો એટલેકે નાફેલા નમાઝ જે ફુરાદા અદા કરવાની હોય છે.
તરાવીહ:
તરાવીહ ‘તરવીહ’શબ્દનું બહુવચન છે જેનો અર્થ ‘બેસવું’થાય છે. તરાવીહ એટલે કે નાફેલા નમાઝ જે રમઝાન મહીનાની ચાર રકાત નાફેલા નમાઝ પછી આરામ અને રાહત માટે બેસીને પઢવામાં આવતી હતી તે તરાવીહ કહેવાતી. પાછળથી મુસ્તહબ નાફેલા જે બાજમાત વિસ (20) રકાત પઢાતી તેને તરાવીહ કહેવામાં આવી.
(બેહાલ અન્વાર, ભાગ-1, પા. 363, ફતહ અલ બારી, ભાગ-4, પા. 294, ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 694,
શરહ અલ ઝરકાની, ભાગ-1,...
નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત
નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત:
શીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય છે.
નમાઝે તરાવીહ પણ આ નમાઝોમાંથી એક છે કે જેને એહલે સુન્નત મુસ્તહબ નમાઝ ગણે છે અને માહે મુબારકે રમઝાનમાં દરેક રાત્રીના લગભગ 20 રકાત જમાઅતની સાથે પઢે છે.
આ બાબતમાં કોઈ શંકા નથી કે નમાઝ શ્રેષ્ઠ ઈબાદત છે અને આપણી પવિત્ર શરીઅતમાં મુસ્તહબ નમાઝના માટે કોઈ ખાસ હદ નક્કી કરવામાં નથી આવી... પરંતુ સવાલ એ થાય છે વાજીબ નમાઝો અથવા તે નમાઝો કે જેને જમાતથી અદા કરી શકવાની પવિત્ર શરીઅત આપણને ઈજાઝત આપી કે તેના સિવાય પણ શું મુસ્તહબી નમાઝો દાખલા તરીકે નાફેલાને શું જમાતની સાથે અદા કરી શકાય છે કે નહીં?
આ બાબતમાં શીઆ તેમજ સુન્ની બન્નેમાં વિરોધીભાસ જોવા મળે છે અને આજ વિરોધાભાસ નમાઝે તરાવીહમાં...
Popular Posts (Last 30 Days)
-
Muslims praying Namaz with folded hands Keeping hands unfolded (while standing) is the natural posture, and those who follow it do not ne...
-
This issue has been a matter of debate since times immemorial and it is this issue which in fact explains why the Shias bear enmity toward ...
-
Abdul Kareem Mushtaq - Hum Muta Kiyon Kerte Hain Here is an unbiased debate on 'Muta' from ARY Digital. The host is neutra...
-
Article Provided by : Br. Hesham Merchant The crowd left towards the house of Hazrat Ali (a.s.). The harbored the intention of burning dow...
-
How Tarawih came into being??!!! Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to A...
-
As the Sunnis cannot deny the authenticity of the hadith of Ghadir, they try to downplay its significance by saying that the word "mawl...
-
Umar ibn al-Khattab came to the house of Ali. Talha and Zubair and some of the immigrants were also in the house. Umar cried out: "By G...
-
How Muawiyah ibn Abu Sufyan one of the staunchest enemies of Prophet Mohammad (P) and of Islam came to power? Muawiya was a staunch foll...