• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

  • Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

  • Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Monday, April 25, 2016

Experts at odds over validity of misyar - News from Saudi Arabia

 Courtesy : http://saudigazette.com.sa/saudi-arabia/experts-odds-validity-misyar/ Saudi Gazette reportMisyar marriages have become increasingly common in the Kingdom. Usually clandestine in nature, misyar marriages are unions in which women waive most of the rights they would otherwise enjoy in a normal marriage. Men who enter such unions are often already married and keep their misyar marriages a secret from their first wives.Scholars, psychologists and legal experts remain divided on the issue with the former saying the marriages are legal as long as the necessary conditions have been met.Psychologists and legal experts, however, say the unions are a form of exploitation and insist that such marriages should not be allowed to take place unless steps have been taken to protect...

Wednesday, April 13, 2016

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 5

https://www.youtube.com/watch?v=4WYuJNdjj9Q &nbs...

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 4

https://www.youtube.com/watch?v=AfC6PEO262...

Tuesday, April 12, 2016

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 3

https://www.youtube.com/watch?v=TqwO4EPdan...

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 2

https://www.youtube.com/watch?v=ynlFhzY8ljA...

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 1

https://www.youtube.com/watch?v=-Ce3rWd9X9...

અબુબક્ર અને ઉમરની ફઝીલતો પર વાદ-વિવાદ

મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની સાથેની ખુશીમાં એક જશ્ નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ. યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા બિન અકસમ જે સુન્ની આલીમ હતો અને પોતાના ઝમાનાનો ફકીહ હતો તેણે ઈમામ (અ.સ.) ની સાથે ઈમામતના વિષય પર ચર્ચા કરવાનો તકનો લાભ ઉપાડયો અને આ વિષય પર ઘણા બધા સવાલો કર્યા યહ્યા: તે સ્ત્રોતથી નકલ થયું છે કે એક વખત જ. જબ્રઈલ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને કહ્યું: અય અલ્લાહના રસુલ, અલ્લાહ તમારા પર સલામ મોકલ્યા છે અને ફરમાવ્યું: હું અબુબક્રથી રાજી છું, તમે પુછો શું તે પણ મારાથી રાજી છે? તમાં આ હદીસ બાબતે શું મંતવ્ય છે?[1] ઈમામ જવાદ (અ.સ.): હું અબુબક્રની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો[2] પરંતુ આ હદીસમાં રાવી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બીજી હદીસને જાણતો હશે જે આપ (અ.સ.) આખરી હજ્જ દરમ્યાન ફરમાવી...

હ. ઉમરનું ઈલ્મ

પયગમ્બરે અકરમ સ.અ.વ. થી અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલીબ અ.સ. ના ઈલ્મના બારામાં અસંખ્ય રિવાયતો નકલ થઈ છે જેમાંથી સૌથી વધારે મશ્હુર હદીસ: أَنَا مَدِينَةُ الْعِلْمِ وَ عَلِيٌّ بَابُهَا ‘હું ઈલ્મનું શહેર છુ અને અલી તેના દરવાજા છે.’ રસુલે અકરમ સ.અ.વ. ના તમામ સહાબીઓ આ બાબતે એકમત છે કે અલી અ.સ. બધાજ અસ્હાબમાં સૌથી વધારે ઈલ્મ ધરાવે છે. દરેકને એ યકીન હતું કે હઝરત અલી અ.સ. ના ઈલ્મની સરખામણીમાં કોઈનું ઈલ્મ નથી. ત્યાં સુધીકે જે લોકોને અલી અ.સ. સાથે કોઈ સંબંધ ન હતો અને જેઓ તેમની સાથે જંગ કરતા હતા તેઓએ પણ અલી અ.સ.(ના ઈલ્મનો) નો સ્વિકાર કરતા હતા. આયેશા કહે છે કે: હઝરત અલી અ.સ. સુન્નતે પયગમ્બર સ.અ.વ. ના બારામાં સૌથી વધારે જાણકાર હતા. મોઆવિયા કહે છે કે: ઉમરની સામે જ્યારે કોઈ મુશ્કીલ પ્રશ્ન ઉપસ્થિત થતો તે હઝરત અલી અ.સ. ને (આ બારામાં) સવાલ કરતા હતા અને ખુદ પોતે પણ ઘણા બધા પ્રસંગોએ નીચે...

કલમ અને દવાત નો પ્રસંગ

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વફાતના દિવસે એટલે કે સોમવારે સવારે અમૂક અસ્હાબો આપની ખિદમતમાં ભેગા થયા તો આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું: કલમ અને કાગળ લાવો જેથી કરીને હું એવું લખાણ લખી આપુ કે તમે મારા પછી કદીપણ ગુમરાહ ન થાવ. ઉમરે કહ્યું: પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉપર (મઆઝલ્લાહ) બીમારી સવાર થઇ ગઈ છે. (તે વાતનો ઈશારો છે કે તે જે વાત કહી રહ્યો છે તેની તરફ તેમનું ધ્યાન નથી) તમારી પાસે તો ખુદાની કિતાબ છે અને આપણા માટે તો ખુદાની કિતાબ કાફી છે. (સહીહ બુખારી, બાબે કિતાબતુલ ઈલ્મ, ભાગ-૧, પાના નં. ૨૨, મુસ્નદે એહમદે હમ્બલ તેહકીક અહમદ મોહંમદ શાકીર, હ. ૨૯૯૬, તબકાતે ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૪ પ્રકાશન બૈરૂત) બીજી રિવાયતમાં તબકાત ઈબ્ને સઈદે કહ્યું કે તે વખતે ત્યાં જેટલા લોકો હતા તેમાંથી એક શખ્સે કહ્યું: કે બેશક ખુદાના નબી હીઝયાન બકી રહ્યા છે. (નઉઝોબીલ્લાહ) (તબકાત ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૨, પ્રકાશન...

સકીફાનો બનાવ સહીહ બુખારી અને ઉમરની ઝબાની

સહીહ બુખારી સીહાએ સીત્તામાં (છ સાચી કિતાબો) થી એક કિતાબ માનવામાં આવે છે. એહલે સુન્નત હઝરાત કુરઆને કરીમ પછી આ છ કિતાબો (સીહાએ સીત્તા) ની સરખામણીમાં બીજી કોઈ કિતાબને મહત્વ નથી આપતા અને આ કિતાબોમાં જે કાંઈ બયાન કરવામાં આવ્યુ છે તેને તેઓ તદ્દન સહીહ (સાચુ) માને છે. બુખારીએ પોતાની સહીહ કિતાબમાં સકીફાનો બનાવ ઉમરના હવાલાથી આ રીતે બયાન કર્યો છેઃ પગમ્બરે અકરમ સ.અ.વ. ની વફાત પછી અમુક ખબરોમાંથી એક ખબર જે અમારા સુધી પહોંચી  એ છે કે સકીફાએ બની સાઅદામાં અન્સાર ભેગા થયા છે. મેં અબુબકરને કહ્યું કે ચાલો આપણે પણ ત્યાં જાઈએ જેથી આપણે પણ આપણા અન્સારી ભાઈઓ સાથે ભેગા થાઈએ. અબુબકરે મારી વાત માની લીધી અને અમો બંને સકીફા પહોંચી ગયા. હ. અલી અ.સ. અને ઝુબૈર તથા તેમના સાથીઓ અમારી સાથે ન હતા. અમે જ્યારે સકીફા પહોંચ્યા તો ત્યાં જોયું કે અન્સારના લોકો એક માણસને કોઈ વસ્તુમાં લપેટીને પોતાની સાથે લાવ્યા હતા...

ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા

રસુલુલ્લાહ સ.અ.વ. ની શહાદત પછી શરૂ થએલા એહલેબૈત અ.સ. પરના ઝુલ્મોના ભોગ બનેલા પ્રથમ શહીદ જ. મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.  ની શહાદત ૧લી રબીઊલ અવ્વલ એહલે સુન્નતના ઘણા આલીમોએ આ વાતનું વણૅન કર્યુ છે કે જ. ઝહરા સ.અ. થી અલી અ.સ. ને ત્રણ દિકરા હતા. હસન અ.સ., હુસૈન અ.સ. અને મોહસીન અ.સ. અને આ નામ રસુલે ખુદા સ.અ.વ. એ જ. હારૂનના ફરઝંદોના નામ શબ્બર, શબ્બીર અને મુશબ્બીર ઉપરથી રાખ્યા હતા.[1] ત્યાં સુધી કે સાઉદ અરેબીયાના જીદ્દામાં એક રોડનું નામ “શારેઅ મોહસીન બીન અલી અ.સ.” છે. હવે સવાલ એ થાય છે કે ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ. નું વણૅન તો મળે છે પરંતુ ત્રીજા ફરઝંદ જ. મોહસીનનું વણૅન કયાંય જોવા મળતું નથી? અગર આપણે ઈતિહાસ ઉપર નઝર કરીશું તો જાણવા મળશે કે તેમના અકીદતમંદો, જે ઝુલ્મો થયા છે તેનું વણૅન કરતા કતરાઈ છે. પરંતુ હકીકત કોઈને કોઈ રીતે જાહેર થઈ જાય છે. ટૂંકમાં ૩ હવાલાઓ રજુ...

હઝરત અલી (અ.સ.)ના દુશ્મનો પણ આપ (અ.સ.)ના ફઝાએલ અને કમાલાતનો સ્વિકાર કરનારા હતા પરંતુ...

અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત, વિસાયત, ખિલાફત અને ઈમામતનું એઅલાન રસુલે અકરમ (સ.અ.વ.)એ ઈસ્લામની શરૂઆતથી જ જુદા જુદા તરીકા અને સંકેતો વડે કર્યા કર્યુ હતુ પરંતુ અંતિમ અને છેવટનું એઅલાન આખરી હજના પ્રસંગે ખુદાના હુકમથી મક્કાથી મદિના પરત ફરતી વેળા જોઅફા નામના સ્થળે કર્યું. આ પ્રસંગનું વિગતવાર વર્ણન બધીજ ઈસ્લામીક ઈતિહાસની કિતાબોમાં અને કુરઆને કરીમની તફસીરોમાં મૌજુદ છે. આ લેખમાં આપણો મકસદ અલી (અ.સ.)ના ફઝાએલ, મનાકીબ, વિસાયત અને વિલાયતની ચર્ચા કરવાનો નથી પરંતુ આપણો વિષય હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના કટ્ટર દુશ્મન અમ્ર ઈબ્ને આસનો એક કસીદો છે કે જેમાં તેણે મોઆવિયાની ટીકા કરેલ છે અને અલી (અ.સ.)ની પ્રશંસા કરેલ છે અને અલી (અ.સ.) હિદાયતના ઈમામ હોવાનો સ્વિકાર કર્યો છે. ગદીરના પ્રસંગ બાદ આ...

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ પોતાના સંતાનોના નામ ખલીફાના નામથી (નામ પાછળ) શું કામ રાખ્યા?

જવાબ: જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના પ્રેમનો કોઈ પુરાવો ન બની શકે. બીજુ, ખલીફાઓના નામો અરબ સંસ્કૃતિમાં પહેલેથી જ પ્રચલિત હતા. જો કોઈ વ્યકિત આ પ્રકારના નામો રાખે તો તેનું મુખ્ય કારણ એ હતું કે આ નામો તે સંસ્કૃતિમાં પહેલેથી માન્ય (સ્વીકાર્ય) હતા. એટલે આ ખોટી માન્યતા છે કે કોઈનું નામ કોઈના પરથી રાખવામાં આવ્યું. જેમ જેમ ઈસ્લામ અને શીઆ પંથનો ફેલાવ થયો અને નવી નવી જમીનોમાં અને નવા નવા વિસ્તારોમાં જ્યારે ખલીફાઓના નામ હ. અલી (અ.સ.) ના હક મારનારા તરીકે નકારાત્મક પ્રકાશમાં આવ્યા, ત્યારબાદ આ નામો શીઆ સમાજમાં સાર્વત્રિક રીતે અસ્વીકૃત બન્યા. શીઆ સમાજ માટે આ નામો અરબ સંસ્કૃતિ ન રહ્યા પરંતુ ખલનાયકના સંભારણા બની રહ્યા. જો કે,...

બીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસે ફદકની માંગણી શા માટે કરી?

જનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર હતા અને લોકો જેની તરફ આંગળી ઉપાડતા હતા તેનાથી દુર હતા. પરંતુ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદ આપ (સ.અ.) એ તે સમયની સરકારની સામે ફદકને હાંસીલ કરવા માટે ઉભા થયા. શા માટે જ. ઝહરા (સ.અ.)ના વ્યકિતત્વમાં બદલાવ આવ્યો જ્યારે કે પૂરી ઝીંદગી આપ (સ.અ.)આ દુનિયાથી લગાવ ન રાખતા હતા. શું કારણ હતું કે આ દુનિયાની હકીકતને જાણવા છતા કે આ દુનિયા એક બકરીની છીંક અથવા એક સુવ્વરનું હાડકું અથવા એક માખીની પાંખ કરતા પણ હલકી (પસ્ત) છે. છતાં પણ સરકારની સામે એક ઝમીનના ટુકડા માટે ઉભા થયા? શું કારણ હતું કે આપ (સ.અ.) પર આટલી બધી મુસીબતો આવી, સરકારની સામે લડવા ઉભા થયા બાદ? એક નાના એવા ઝમીનના ટુકડા અને થોડા ખજુરના વૃક્ષોની...

હ. ફાતેમા ઝહરા (સ.અ.)ના આદરને અપમાનિત કરવુંતેમના ઘરમાં જબરજસ્તી ઘુસવું.

તે પહેલાના પાનાઓ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું કે શંકાના છાયા કે ખલીફાના સમુહ એ શઆતમાં હઝરત ફાતેમાના ઘરને ઘેરી લીધું અને ઘરમાં રહેનારાઓને ધમકાવ્યા અને જ્યારે તેઓને ઈચ્છિત પરિણામ અસર ન મળી તો તેઓએ ઘર પર આગ લગાડી દીધી. આ રીતે હુલીગન્સ એ ઘરની અને તેમાં રહેનારાઓની પવિત્રતા ભંગ કરી જેના બારામાં રસુલ (સ.અ.વ.) એ અસંખ્યા ભલામણો કરી હતી. જેમાંથી કેટલાક પરાંરભિક પ્રકરણો કરવામાં કરવામાં દશર્વિેલ છે. આ હુમલા અને આગામી ઉલંઘન તથ્યો પરસ્થાપિત થાય છે અને કંઈ કોઈ પણ પ્રકારની શંકા ઉભી કરી શકે નહી. ઈબ્ને તય્મીયા પણ કોઈ વાંધાજનક બાબત શોધી ન શકયા. આ ઘટનાના સાંકળના સચ્ચાઈની સબંધિત જો હજુ પણ થોડા લોકો છે જે આ હુમલાના બારામાં શક કરે તો તેઓ ઈબ્ને તય્મીયાથી પણ બદતર છે અને અગર જો આ ઈન્કાર કરનારાઓમાં શીઆ શામીલ છે તો એ અફસોસની વાત છે કે તેઓ પોતાની જાતને મોહીબ્બે એહલેબૈત કહે છે જ્યારે તેઓ ઈન્કાર કરે છે. એહલેબૈત...

હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવી

પ્રારંભીક કાળ (સમય)માં ઘણા સમય સુધી નાજુક લાગણીશીલ વાકેઆ અને તેને લગતી હદીસોની આપ-લે પર પ્રતિબંધ હતો. તેથી એ ગેરવ્યાજબી છે કે તે વાકેઆને સંપૂર્ણ રીતે જાણવો કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડીને એવા ખરાબ કૃત્ય કરનાર લોકોએ આવો ઘાતકી અપરાધ કર્યો. બુખારી અને મુસ્લીમના સિવાય એ ગેરવ્યાજબી છે કે બીજા સુન્ની વિદ્વાનોથી આવા નાજુક મુદ્દાને મેળવવો. જ્યારે કે આ વિદ્વાનો એ આ હદીસો જેને બયાન કરી છે તે 10% (દસ ટકા) પન લાગણીશીલતાથી રજુ કરવામાં નથી આવી કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવામાં આવી તો પછી કોઈ માટે એ કેવી રીતે શકય છે કે તેઓની કિતાબમાં પાછળથી તેની વિગતો મળી આવે? હ. ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવાનો વાકેઓ જે શીઆ વિદ્વાનો એ લખ્યો છે તે તેની હકીકતનો પુરાવો છે. બધાજ શીઆ વિદ્વાનો, લેખકો, રચેતાઓ, હદીસવેત્તાઓ અને ઈતિહાસકારો આ વાત પર એકમત છે. જે કોઈ આ બનાવનો અસ્વિકાર...

જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી

જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી પયગમ્બર હઝરત ઝકરીયા (અ.સ.)એ વૃધ્ધાવસ્થામાં અલ્લાહ માટે આ શબ્દોમાં દોઆ કરીઃ قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا "તેણે કહ્યું અય પરવરદિગાર! મારા હાડકાં સુધ્ધા નિર્બળ થઈ ગયા છે અને માંથુ ઘડપણથી સફેદ થઈ ગયું છે. અય પરવરદિગાર! હું કયારેય તારી પાસે દોઆ માગી નાઉમેદ નથી થયો. મને મારા પછી મારા કુટુંબીજનોની બુરાઈઓની આશંકા છે અને મારી પત્ની વાંઝણી છે. તું મને પોતાની વિશિષ્ટ કૃપા વડે એક વારસદાર એનાયત કરી દે જે મારો...

કિરતાસ (કાગળ અને કલમ)ના બનાવનું ટૂંકમાં અવલોકન

હિજરી સન દસ ઈસ્લામી જગત માટે એ ઝમાનો છે જેમાં સરવરે કાએનાત, હઝરત ખત્મી મર્તબત હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ) અલ્લાહ ના હુકમથી પોતાના તમામ કામો ને આટોપવા લાગ્યા અને દસમી હિજરી ના અંતમાં પોતાની બાદનો કાર્યક્રમ અને ઇસ્લામ માટે કયામત સુધીના પોતાના જાંનશીનની ઓળખ કરાવતા આલમે મલ્કુત તરફ પાછા ફરવાનું એલાન પણ કરી દીધું. અર્થાત ગદીરના મૌકા ઉપર ખિલાફત અને વિલાયતનું એલાન કરી દીધું અને પછી જ્યારે અગ્યારમી હીજરીમાં આપ (સ.અ.વ.) અંતિમ બીમારીના બિસ્તર ઉપર આવ્યા ત્યારે કાગળ અને કલમનો ઐતિહાસિક બનાવ બન્યો. કિરતાસનો બનાવ શું છે? સાદી ઝબાનમાં આપણે તેને કાગળ અને કલમનો બનાવ કહીએ છીએ. આ બનાવ અગ્યારમી હિજરીમાં હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઝીંદગીના આખરી દિવસોમાં બન્યો કે જેમાં આપ (સ.અ.વ.) એ ઉમ્મતની હંમેશાની હિદાયત માટે એક વસીય્યતનામું લખવાની ઈચ્છા વ્યક્ત કરી અને ફરમાવ્યું: એઅતૂની બે દવાતીન વ કીત્ફીન લે અકતોબ...

Popular Posts (Last 30 Days)