• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Thursday, August 2, 2012

હ. ઉમર આવ્યા અને જ. ફાતેમા (સલા.) ને કસમ આપીને કહ્યું : "જો આ લોકો આપની પાસે આવતા - જતા રહેશે તો હું આ ઘરને સળગાવી નાખીશ"

હઝરત અલી (અ.સ.) એ કુરઆન એકત્ર કરવું


. રસુલે ખુદા (...) ના વફાત પછી હઝરત અલી (..) એમની વસીય્યત મુજબ કુરઆન એકત્ર કરવાના કામમાં વ્યસ્ત થઇ ગયા. તેઓ વફાતે રસુલ (...) પછી ત્રણ દિવસે એટલે કે બુધવારથી કામ કરવામાં પરોવાઇ ગયા.૧૭
. અબુબકરના વિરોધીઓની સંખ્યા ઘણી મોટી હતી. . અબુબકર અને . ઉમર બયઅત માટે લોકો ઉપર દબાણ કરી રહ્યા હતા. વખતે મસ્તહ બિન અસાસાએ કબ્રે નબી પાસે જઇને અશ્આરમાં ફરિયાદ કરી : "... પ્રસંગો છે - બનાવો છે અને જાત - જાતની વાતો છે. જો તમે તેને જોતે તો આટલી બધી વાતો બનતે.
"તમારા ફૈઝથી મહરૂમ (વંચિત) થઇ જવું એવું છે, જેવું જમીનનું વર્ષાદથી મેહરૂમ થઇ જવું, તમારી ઉમ્મતે બહુ ચુપકીદીપૂર્વક દગો દીધો છે, તમે આવો અને સ્થિતિને જોઇ તેના સાક્ષી બનો.૧૮
કહેવાય છે કે ઝુબૈર અને મિકદાદ અવારનવાર હઝરત અલી (..) પાસે આવતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરતા અને પછી લોકો પાસે જતાં એટલામાં . ઉમર આવ્યા અને . ફાતેમા (સલા.) ને કસમ આપીને કહ્યું : "જો લોકો આપની પાસે આવતા - જતા રહેશે તો હું ઘરને સળગાવી નાખશી૧૯
બીજી એક રિવાયત મુજબ:"હું ઘરને ખંડિત કરાવી નાખીશ. ૨૦


૧૭.
જેમ કે બન્ને ફિરકાઓની રિવાયતોમાં છે કે પયગમ્બરે ઇસ્લામ (...) બુધની રાત્રે દફન થયા. માટે એમાં શંકા નથી બુધવારનો દિવસ કુરઆને એકત્ર કરવાની શરૂઆતનો પ્રથમ દિન હતો. તો આરભ હતો, પણ ક્યારે કામથી પરવાર્યા (કેટલા દિવસે કામ પુરૂં થયું?) ફુરાત કુફીની રિવાયત - જે ઇમામ મોહમ્મદ બાકીર (..)થી નકલ થઇ છે અને જેનો ઉલ્લેખ ઇબ્ને નદીમે પોતાની સૂચિ (રહેરિસ્ત)માં કર્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, હઝરત ત્રણ દિવસમાં કુરઆન એકત્ર કરવાના કામથી પરવાર્યા હતા. જુઓ તફસીરે ફુરાત કુફી, પાના નં. ૩૯૮-૩૯૯, બેહાર, જી. ૨૩, પાના નં. ૨૪૯, અલ ફહરિસ્ત પાના નં. ૩૦, પરંતુ કેટલીક રિવાયતોમાં . ઇમામ મોહમ્મદે બાકીર (..) પોતાના બાપ-દાદાઓાથી રિવાયત કરી છે કે અમીરૂલ મોઅમેનીન (..) રસુલે ખુદા (...) ની વફાત પછી સાતમા દિવસે એક ખુત્બો (ખુત્બએ વસીલા) આપ્યો. કેટલાંક છે કે નવમા દિવસ પછી ખુત્બો આપ્યો. ખુત્બો હઝરતે કુરઆન એકત્ર કરવાના કામથી પરવાર્યા પછી આપ્યો હતો. અલ - કાફી, જી. , પાના નં. ૧૭; અત્તવહીદ પાના નં. ૭૩, અમાલી સદુક પાના નં. ૩૨૦, અમાલી શૈખ જી. , પાના નં. ૨૬૩, બેહારૂલ અન્વાર, જી. , પાના નં. ૧૨૨, જી. ૭૭, પાના નં. ૩૮૨.
૧૮.
શર્હે નહજુલ બલાગાહ, જી.,પાના નં. ૫૦ જી.,પાના નં. ૪૬
૧૯.
અલ - મુસાન્નિફ ઇબ્ને અબી શીબા જી. ૧૪, પાના નં. ૨૬૭
૨૦.
અલ જવાબ અલ હાસિમ - લેખક કાઝીમ અસદાબાદી - જી. ૨૦ કિસ્મ જી. પાના નં. ૨૯૯
http://mazloomazehra.blogspot.com

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers