• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Thursday, August 2, 2012

ઝુબૈર ઉમર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખાલિદ બિન વલીદે એક એવો પથ્થર માર્યો કે જે ઝુબૈરની ગરદન ઉપર લાગ્યો અને હાથમાંથી તલવાર પડી ગઇ

ઝુબૈર બહાર નીકળ્યા


વખતે ઝુબૈર ઉઘાડી તલવારે બહાર નીકળ્યા૩૯ અને બોલ્યા, તલવાર મ્યાનમાં નહિ જાય, જ્યાં સુધી તમે અલીની બયઅત નહિ કરો.૪૦
તેમણે . ઉમર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખાલિદ બિન વલીદે એક એવો પથ્થર માર્યો કે જે ઝુબૈરની ગરદન ઉપર લાગ્યો અને હાથમાંથી તલવાર પડી ગઇ.૪૧
એક બીજી રિવાયતમાં છે કે . ઉમર તેની આદત પ્રમાણે ભાગ્યા, ઝુબૈરે તેનો પીછો કર્યો, ઝુબૈર એક પથ્થર સાથે ટકરાણા અને ઉંધા મોઢે પટકાણા.૪૨
એક રિવાયતમાં એમ છે કે ઝુબૈરનો પગ લપસ્યો અને પટકાઇ ગયા . અબુબકર બોલ્યા. કૂતરાને પકડી લ્યો.૪૩
એક બીજી રિવાયતમાં છે કે . ઉમરે કહ્યું : કૂતરાથી ચેતતા રહો.૪૪
પછી લોકો ઝુબૈર ઉપર ટુટી પડ્યા.૪૫ અને ચાલીસ માણસોએ તેમને ઘેરી લીધા.૪૬ ઝિયાદ બિન લબીદ અન્સારી અને એક બીજા માણસે તેમનું ગળુ દબાવ્યું૪૭ અને તેમના હાથમાંથી તલવાર પડી ગઇ.૪૮ . ઉમરે કહ્યું : તેમના હાથમાંથી તલવાર લઇ લ્યો અને પથ્થર ઉપર પટકી નાખો.૪૯ જ્યારે બીજી રિવાયતમાં છે કે . અબુબકરે મિમ્બર ઉપરથી કહ્યું, તલવાર પથ્થર ઉપર પટકી દયો.૫૦ સલમા બિન અસ્લમે ઝુબૈરની તલવાર લઇને પથ્થર અથવા દીવાલ સાથે અફળાવી તોડી નાખી.૫૧ એમ  પણ છે કે મોહમ્મદ બિન સલમાએ તલવાર તોડી  નાખી.૫૨ એક રિવાયતમાં છે કે . ઉમરે પોતે પથ્થર ઉપર પટકીને તોડી નાખી.૫૩
જે લોકો ઘરમાં હતા તે બહાર નીકળી આવ્યા અને હઝરત અલી (..) સિવાય બધાએ બયઅત કરી લીધી.૫૪ કેમકે તેમણે (. અલી ..) કસમ ખાધી હતી કે જ્યાં સુધી કુરઆન એકત્ર નહિ કરી લઉં ત્યાં સુધી ઘરમાંથી બહાર નહિ નીકળું - ખભા ઉપર અબા નહિ ઓઢું.
જનાબે ફાતેમા ઝહરા (સલા.) ઘરના દરવાજા ઉપર આવીને કહ્યું : મેં તમારા કરતાં બદતર કોઇ કૌમ નથી જોઇ. તમે લોકોએ રસુલુલ્લાહ (...) ના જનાઝાને પડતો મૂકી મારામારી કરવામાં લાગી ગયા. તમે લોકોએ તો અમારી હુકુમતનો સ્વિકાર કર્યો, અમારો હક પાછો આપ્યો, અમારી સાથે કશા સલાહ - મત કર્યા! શું તમારી નજરે અમારો કશો અધિકાર નથી?!૫૫
એકબીજી રિવાયતમાં (. ફાતેમા ઝહેરા સલા. ના શબ્દો) મુજબ છે : તમે અમારી હુકુમતને સ્વિકારી અને અમારા અધિકારને માન્ય રાખ્યો. એમ લાગે છે કે તમે જાણતા નથી કે ગદીરના દિવસે શું કહેવામાં આવ્યું હતું. ખુદાના સોગંદ! દિવસે (રસુલે ખુદાએ) એમની ઇમામત અને વિલાયતના કરાર અને વચન લીધાં હતાં, જેથી હુકુમતની તમારી આશાઓ ભાંગી પડે, પણ તમે નબી (...) સાથેના બધા સંબંધ તોડી નાખ્યા. કયામતના દિવસે અમારી અને તમારી વચ્ચે અલ્લાહ ઇન્સાફ કરશે.પ૬


૪૦.
તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨, અલ - કામિલ ઇબ્ને અસીર જી. , પાના નં. ૩૨૫
૪૧.
અલ - ઇખ્તેસાસ, પાના નં. ૧૮૬
૪૨.
મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૬-૧૩૭, અર્રસાએલુલ એઅતેકાદીયા જી. , પાના નં. ૪૪૭ - ૪૪૮
૪૩.
અમાલી શૈખ મુફીદ પાના નં. ૪૯-૫૦
૪૪.
મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૬-૧૩૭; અર્રસાએલુલ એઅતેકાદીયા જી. પાના નં. ૪૪૭-૪૪૮
૪૫.
તારીખે તબરી, જી. પાના નં. ૨૦૨
૪૬.
બેહારૂલ અન્વાર, જી. ૩૦, પાના નં. ૨૯૧
૪૭.
અહિં કદાચ શાહ અબ્દુલ્લાહ બિન અબી રબીઆ મુરાદ છે. તસ્બીતુલ ઇમામત પાના નં. ૧૭ જુઓ.
૪૮.
શર્હે નેહજુલ બલાગાહ જી. , પાના નં. ૫૬
૪૯.
તારીખે તબરી જી., પા.નં.૨૦૩, અલ કામિલ જી., પા.નં. ૩૨૫
પ૦.
શર્હે નહજુલ બલાગાહ, જી., પાના નં.૫૬, જી., પાના નં. ૪૮
૫૧.
અલ મુસ્તર શિદ પાના નં. ૩૭૮
૫૨.
શર્હે નેહજુલ બલાગાહ, જી. પાના નં. ૪૮
૫૩.
શર્હે નેહજુલ બલાગાહ જી. , પાના નં. ૪૮
પ૪.
બીજા હુમલા વખતે અહલેબયત (..) સિવાયના જેટલા માણસો ઘરમાં હતા તે બહાર આવી ગયા. અને તે લોકોએ વખત સુધી બયઅત નહોતી કરી જુઓ અલ - કાફી, જી. , પાના નં ૨૪૫, રેજાલુલ કશી જી. પાના નં. ૨૬ તફસીરે અયાશી જી. પાના નં. ૧૯૯, બેહારૂલ અન્વાર, જી. ૨૨ પાના નં. ૩૩૩,૩૫૧
૫૫.
અલ - ઇમામત વસ - સિયાસત જી. , પાના નં. ૧૯
૫૬.
એહતેજાજ પાના નં. ૮૦, બેહારૂલ અન્વાર, જી.૨૮, પા. નં. ૨૦૪
 http://mazloomazehra.blogspot.com

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers